દાળિયા હાઈસ્કૂલ

શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.કલ્લોલભવન ,સાર્વજનિક પ્રાથમિક શાળા ,માધ્યમિક અને ઉચ્ચતર મા.વિ.સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહ

  • મંગળવાર, 3 માર્ચ, 2020

    નવ સત્ર વહેલું શરૂ  અંગેે તેમજ બદલાનારી શિક્ષણ પદ્ધતિ વિશે વાલીઓને માહિતગાર કરવા માટે તારીખ ૨ અને ૩ માર્ચ 2020

    દરમિયાન ધોરણ 9 અને 11 ના  વાલીઓ માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ-૯માં ૬૫ ટકા અને ધોરણ 11માં 80% વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો