દાળિયા હાઈસ્કૂલ

શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.કલ્લોલભવન ,સાર્વજનિક પ્રાથમિક શાળા ,માધ્યમિક અને ઉચ્ચતર મા.વિ.સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહ

  • સોમવાર, 16 માર્ચ, 2020

    શૈક્ષણિક કાર્ય બંધ રહેવા અંગે

    કોરોના વાઈરસ મહામારી સંદર્ભે સાવચેતીના ભાગરુપે
    રાજ્ય સરકારશ્રીના તથા deo કચેરી સુરતના આદેશ મુજબ


     સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત  શાળા
    શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલના 
    માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 

    તા.16/03/2020  સોમવાર થી 29/03/2020 રવિવાર 
    સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.વિદ્યાર્થીઓને રજા રહેશે.  ધોરણ 9/11 ની વાર્ષિક પરીક્ષા  હાલ સ્થગિત કરવામાં આવી છે.
    પરીક્ષા અને શૈક્ષણિક કાર્યની સૂચનાઓ અંગે  કચેરીના આદેશ મુજબ પછી જાણ કરવામાં આવશે
    વિદ્યાર્થીઓ અને વાલીઓને ખોટી અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા વિનંતી..સ્થિતિ  સામાન્ય થતાં સરકારના આદેશ મુજબ તુરંત પરીક્ષા લેવામાં  આવશે. એટલે વિદ્યાર્થીઓએ રજાના દિવસોમાં પરીક્ષાની તૈયારી કરવી.
    શાળાના નોટીસ બોર્ડ/બ્લોગ/ગ્લોબલ બોર્ડ એપ./ફેસબૂક પેજ
    દ્વારા વખતોવખત શાળાની સૂચનાઓ આપવામાં આવશે.

    આચાર્યશ્રી,
    શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ

    ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો